"મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
- મોર્ગન અને કિંગ
"મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિનીપ્રવૃતિઓનોવૈજ્ઞાનિકઅભ્યાસ છે."
- વૂડવર્થ
"મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
- એન. એલ. મન
"મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
- ઈ. વૉટસન
Subscribe to:
Post Comments (Atom)
એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)
એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401 ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...
-
તોરણ સ્થાપત્ય એ પ્રાચીન બૌદ્ધસ્તૂપોમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરવાના હેતુથી સર્જાયા હતા. પ્રવેશની દિશા નક્કી કરતાં આવાં તોરણો ...
-
પ્રકરણ - ૧ પૂર્વભૂમિકા ક્ષેત્રકાર્ય (FIELD WORK) ૧.૧ પ્રસ્તાવના :- શિક્ષણમાં ક્ષેત્રકાર્ય અથવા ક્ષેત્રનુભાવ માટે વિશ...
No comments:
Post a Comment