આજે અમારી કૉલેજમાં વિવેકાનંદ કૉલેજ ફોર બી.એડ્ જહાંગીરપુરા, સુરત ખાતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ના જન્મ દિવસના નિમિતે જન્માષ્ઠમીના શ્રીકૃષ્ણના જુદા-જુદા ભજનોની સ્પર્ધા કરવામાં આવી હતી. બી.એડ્ના સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ ના તાલીમાર્થીઓએ સરસ મજાનાં ભજનો ગયા અને લાલાને પારણે ઝુલાવ્યા ત્યાર બાદ પ્રસાદનું આયોજન કર્યું.
જેમાં અમારી કૉલેજના શિક્ષકોએ સ્પર્ધાના નિર્ણયકો તરીકે ભૂમિકા ભજવી હતી. અલગ-અલગ અવાજોમાં સરસ ભજનો સાંભળવા મળ્યા.
તા: ૩૧/૦૮/૨૦૧૮
ભાભોર સમેશ ટી.
No comments:
Post a Comment