સોમવાર, 15 ઑક્ટોબર, 2018

મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ : (Some Definitions of Psychology)

"મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
                                                                                          - મોર્ગન અને કિંગ

"મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિનીપ્રવૃતિઓનોવૈજ્ઞાનિકઅભ્યાસ છે."
                                                                                                                                  - વૂડવર્થ

"મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
                                                               - એન. એલ. મન

"મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
                                                                   - ઈ. વૉટસન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"ક્ષેત્રકાર્ય" (Fieldwork) કરવા માટેની પ્રશ્નાવલી નમૂનો (ક્ષેત્રકાર્ય કરવા માટે માહિતી મેળવવા માટેનો નમૂનો) બી.એડ્.ના તાલીમાર્થીઓ

ક્ષેત્રકાર્ય   વિષય : “ ધો-8ના વિદ્યાર્થીઓના લખાણમાં થતી ભૂલોનો અભ્યાસ”       શિક્ષકશ્રીનું નામ :­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­ ____________...